Posts

Showing posts from July, 2025

પૂ મોરારીબાપુની રામકથા- સોનગઢ માર્ચ ૧૦, ૨૦૨૫

Image
 • પૂજ્ય મોરારીબાપુની ડાંગ વિસ્તારમાં સોનગઢ મુકામે રામકથા થઇ. ૨૦૦૫  ની સાલમાં પૂજ્ય મોરારીબાપુ એ શબરીધામ (સુબીર)સ્થાને રામકથા કરી હતી. ત્યારે ત્યાંના જનજાતિય લોકો _આદિવાસી બંધુઓને કથામાં સૌથી આગળ બેસાડતા અને કહેતા તમે તો મા શબરીના વંશજો છો કે જેમના ઘરે ભગવાન રામ આવ્યા હતા. કથાના અંતે મોરારીબાપુએ આહવાન કર્યુકે અહીંયા એક શબરી કુંભ થઈ જાય .રાષ્ટ્રીય અને સામાજિક કામ કરતા અનેક કાર્યકર્તાઓ ,વનવાસી કલ્યાણ આશ્રમ, ધર્મજાગરણ અને શ્રદ્ધા જાગરણના કાર્યકર્તાઓ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ બાપુનું આ આહવાન ઉપાડી લીધું. 2006 ની સાલમાં ત્યાં ખૂબ મોટો શબરી કુંભ થયો .મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વનવાસી વિસ્તારના બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ત્રણ દિવસ શબરી કુંભમાં હાજર રહ્યા . પૂ શંકરાચાર્ય અનેક સાધુ સંતો ને ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી મા.નરેન્દ્રભાઈ મોદી પણ તેમાં ઉપસ્થિત રહ્યા .આ શબરી કુંભના કારણે આ વિસ્તારમાં હિન્દુત્વનું વાતાવરણ દ્રઢ બન્યું. ધર્માંતરણ કરેલા અનેક લોકોએ પોતાના મૂળ સનાતન ધર્મમાં પરત કર્યા. એટલું જ નહીં પરંતુ ખરેખર રામ ,હનુમાનજી મહારાજ અને શબરીના ભક્તિ ફરી વળી .ફરી...

સાચી સંપતિ- ડો નિમિત ઓઝા

Image
 સાચી સંપત્તિ શું છે  નાણા સિવાય અન્ય ચાર પ્રકારની સંપત્તિ છે  Blum નામના લેખકે લખ્યું છે કે There are five types of wealth. (૧) સમય: • ધનવાન પાસે પણ સમય નથી તો તે દરિદ્ર છે  • તમારી માલિકીનો સમય છે તો તમે સમૃદ્ધ છો  • પોતાના સમયની સંપૂર્ણ માલિકી એટલે સમૃદ્ધિ  •  ગમતા લોકો સાથે ગમે ત્યાં સુધી પ્રવૃત્તિ કરવાની લક્ઝરી એ સમૃદ્ધિ છે  (૨) સ્નેહિઓ: સામાજિક • તેનું મૂલ્યાંકન સંખ્યાથી નથી થતું ઊંડાણથી થાય છે  • સ્નેહીઓ ની સંખ્યા. મિત્રો સગા ના ટોળાથી નહીં  • મર્યાદિત સંબંધોમાં રહેલી આત્મ્યતાથી સ્નેહીઓનું મૂલ્યાંકન થાય છે • નાણા દ્વારા ખરીદી શકાતી સગવડ અને સુવિધા નો આનંદ પ્રિયજનોની હાજરીમાં જ થાય છે  • ભેગું કરેલું એકલી હાથે ભોગવી નથી શકાતું  • કોઈની સાથે વિતાવેલી ક્ષણો યાદગાર રહેતી હોય છે  • અર્થપૂર્ણ જોડાણ અને સામાજિક કડીઓ એ સમૃદ્ધિ છે તેનાથી એકંદરે સુખ વધે છે  (૩) માનસિક સ્વાસ્થ્ય:  mental health • અમીર ખિસ્સા કરતા શાંત મનનું આયુષ્ય વધારે હોય છે  • તેને કોઈ છીનવી નથી શકતો  • અજંપા અધીરાય અસંતોષ વગર જ્યાં છીએ ...

હેમચંદાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલય , પાટણ દીનાંક ૨૫.૭.૨૫

Image
  હેમચંદાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલય , પાટણ દીનાંક ૨૫.૭.૨૫ ....................... આજના આ વિશેષ ડી લીટ પદવી અર્પણ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના મહા મહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી યુનિ ના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરભાઈ પોરિયા  રજિસ્ટર શ્રી રોહિતકુમાર જેમણે માનદ પદવી થી સન્માનિત કર્યા પ્રો કપિલ કપૂરજી, પ્રો ઇન્દુમતીબેન તથા ઉપસ્થિત સૌવિદ્વત જનો  •  આજે જ્યારે બંને વિદ્વાનોને સન્માન અર્પણ થયું છે ત્યારે તેમના વિશે જાણ્યા પછી થોડી વાતો તેમનું મહત્વપૂર્ણ કાર્ય એટલે શિક્ષણ અને ભારતીયતાના સંસ્કારની આ પ્રસંગે વાત કરવાની ઈચ્છા થાય છે . ભારતીય સંસ્કારો નું શું મહત્વ છે એ યાદ કરાવતા મારે કહેવું પડે આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજી જ્યારે ગુજરાતમાં રાજ્યપાલ તરીકે પધાર્યા ત્યારે તેમણે શપથ સંસ્કૃત ભાષામાં લીધા એટલું જ નહીં પરંતુ રાજ્યપાલ ભવનમાં પ્રવેશ કરતા પહેલા યજ્ઞ પણ કર્યો આ જ દર્શાવે છે કે કોઈપણ વિષયમાં ભારતીય સંસ્કૃતિનું શું મહત્વ છે.  •  આપણે કેળવણી શિક્ષણ અને વિદ્યા ત્રણેયનો તફાવત ભૂલી ગયા છીએ . કેળવ...

કારગીલ વિજય સ્મૃતિદિન-સુખપર દિ ૨૬.૭.૨૫

Image
  કારગીલ વિજય સ્મૃતિદિન (સુખપર )દિનાંક 26 .7 .25   ...........     ધર જાતા ધર્રમ પલટતા ને ત્રિયાય પડંત જોને તાપ        વો તીનુ અવસર મરણરા કોણ રંક ને કોણ રાવ  ધર્મની રક્ષા, સ્ત્રીની રક્ષા, ગૌરક્ષા અને ભારતમાતાની રક્ષા માટે આ દેશની પ્રજા હરહંમેશ તૈયાર હોય છે.પછી ભલે તે રાજા હોય કે રંક..         આવો જ પ્રસંગ ભારતમાતાની ધરતી પર બન્યો .આપણીજ ધરતી માંથી છૂટા પડેલ પડોશી પણ દુશ્મન બની બેઠેલ દેશ એટલે કે ધર્માંધ પાકિસ્તાન પોતાની મેલી મુરાદ બર લાવવા માટે 1965 અને 71 ના યુદ્ધમાં મરણતોલ માર ખાધા પછી પણ ન સુધરતાં ૧૯૯૯ માંભારતમાતાના પનોતા  પુત્ર અટલબિહારી બાજપાઈના શાસન વખતે છુપાઇને કારગીલ વિસ્તાર સર કરવાનો પ્રયત્ન કરે છે .           ભારતની સૈન્ય શક્તિ, શાસનની દ્રઢતા, પ્રજાની ખુમારી અને ભારત માતાનાઆશીર્વાદથી આ યુદ્ધની અંદર પાકિસ્તાન નાલેશી ભરી હાર પામી પરોઠ ના પગલાં ભરે છે.અને ભારતનો વિજય થાય છે        આ કારગીલ વિજયના દિનની સ્મૃતિમાં આજે સુખપર ગામે પોતાના બલિદાનઆપનાર શૂરવીર દેશભક્તોને સ્મર...

सु स्वागतम 🌹🕉️

Image
 नमस्ते। मैं डॉ .जयंती भाडेसिया यह ब्लॉग में राष्ट्रीय, भारत संबंधी ,अपनी संस्कृति और समाजोपयोगी कुछ विषय के बारे में लिखने जा रहा हूं ।कुछ विचार मेरे अपने होंगे ,कुछ विषय अन्य जगह मैने लिखे या बोले होंगे।अन्य लेखकोंके लिखित विषय भी उनके नामके साथ प्रस्तुत करूंगा। ज्यादातर राष्ट्रीय संस्थानों में काम करने वाले कार्यकर्ताओं के लिए एक संदर्भ रुपमे उपयोगी हो सके यह प्रयास है ।यहां रखे गए विचार के बारेमे अगर किसी को कुछ कहना है तो इस ईमेल पर मुझे बता सकते हैं ।धन्यवाद।भारत माता की जय। ( jayant.bhadesia@gmail.com )