રા. સ્વં સંઘ : સંકલ્પ પત્ર: ABPS માર્ચ ૨૦૨૫

 


સંકલ્પ પત્ર: ABPS

પ્રત્યેક સ્વયંસેવક સુધી પહોંચે

શું શું છે? અહીં?

1. : ધ્યેય અને અનુભવ: લાંબી નજર ધ્યેય: વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ, ઉદ્દેશ્ય: માનવ એકતા વિશ્વ કલ્યાણ

         કેવીરીતે? સમરસ સંગઠિત હિન્દુ સમાજ નિર્માણ અને એની શક્તિ

• ઉદાહરણ: હિન્દુ સમાજનું અનાદી કાળથી ચાલતી યાત્રા, 

         સાધના( યાત્રા કેવી! અવિસ્મરણીય, પ્રદિર્ઘ)

• ભૂત કાળમાં કોને કર્યું? માતૃ શક્તિ, સંતો, ધર્માચાર્યો, મહાપુરુષો( આશીર્વાદ, કર્તૃત્વ)

• અનુભવ: ચઢાવ, ઉતરાણ

• પરિણામ: નિરંતર આગળ વધવું

2. કાર્ય આરંભ: સંઘ સ્થાપના: 1925, ડૉ હેડગેવાર, બીજા રોપણ, દૈનિક શાખા

• કાર્ય સ્વરૂપ :સમાજના દોષો દૂર કરવા

• પદ્ધતિ : ચારિત્રય સંપન્ન ,સામર્થ્ય શકી રાષ્ટ્ર નિર્માણ  દ્વારા

• શાખા: સનાતન પરંપરા અનુરૂપ, મૂલ્ય સાથે, નિસ્વાર્થ તપ 

• પરિણામ: રાષ્ટ્ર વ્યાપી પહોંચ્યા

3. પૂજનીય ગુરુજી સમય :  દૂરંદેશી નેતૃત્વ, 

•  વિવિધ ક્ષેત્ર નિર્માણ : શાસ્વત ચિંતન આધારિત, કાળ સુસંગત રચના

4.  આજે સંઘ: સમાજનો અતૂટ વિશ્વાસ , સ્નેહ પ્રાપ્ત

• સૌને સાથે લઈને ચાલવું, ( પ્રેમ, આત્મીયતાથી, માન અપમાન, રાગ દ્વેષ થી પર)

5 : શતાબ્દી વર્ષમાં આપનું કર્તવ્ય? 

• સ્મરણ કરીએ: કોનું? (૧)સંતો જેના આશીર્વાદ મળ્યા,(૨) સમાજ સજ્જન શક્તિ જેને સહયોગ કર્યો, (૩) જીવન સમર્પિત કરનાર કાર્યકર્તા(૪) મૌન સાધક સ્વયંસેવક પરિવાર

• સૌહાર્દ પૂર્ણ વિશ્વ નિર્માણ કરવા: ( ભારત નું પ્રાચીન જ્ઞાન, પરંપરા, ચિંતન, એકત્વ ની ભાવના, શાંતિ, ભેદભાવ દૂર કરવા, આત્મઘાતી પ્રવૃતિ થી સુરક્ષા

• આધાર : ધર્મ, આત્મવિશ્વાસ , સામૂહિક જીવન _ દ્વારા :હિન્દુ સમાજ વૈશ્વિક દાયિત્વ નિભાવે

6:  પંચ પરિવર્તન: (૧) ભેદભાવ દૂર કરી સમરસતા વાળું આચરણ(૨)પર્યાવરણ પૂરક જીવન ની ટેવો(૩) મૂલ્ય યુક્ત પરિવાર જીવન(૪) સ્વ બોધ_ સ્વદેશી ભાવ(૫) નાગરિક કર્તવ્ય

        આ વિષય સ્વયં માં, આપણા પરિવારમાં, સમાજમાં જે


7:  સંકલ્પ નું પરિણામ: સમાજ ના પ્રશ્નોનું નિરાકરણ, પડકાર નો જવાબ, રાષ્ટ્ર જીવન ભૌતિક સમૃદ્ધિ વાળું, આધ્યાત્મિક બને

પી

કોણ કરશે? સંઘ સ્વયંસેવક, સમાજની સજ્જન શક્તિ નું નેતૃત્વ

સમરસ સંગઠિત ભારત નું નિર્માણ થાય

વિશ્વ ને ઉદાહરણ બતાવીએ

Comments

Popular posts from this blog

નિવૃતિ એટલે શું? વાનપ્રસ્થ માં અપેક્ષા

સેવા મિલન( ડો. હેડગેવાર જન્મશતાબ્દી સમિતિ રાજકોટ)

સંવિધાન દિન - સંવિધાનની સાર્થકતા અને ડો બાબાસાહેબ આંબેડકરનુ સંવિધાન સભા સમક્ષ અંતિમ ભાષણ (તા. ૨૬.૧૧.૨૦૨૫)